Additional information
| Book Type | Hard Cover, Soft Cover |
|---|---|
| Category | |
| Tags |

સમાંતર મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાનો અને પછીનો છે. આથી જ અનાહિતાકુંવર , રઘુનાથ બર્વે અને ઈમાદ સૈયદની આ કથા ફક્ત એમની નથી, આ દેશની પણ છે.
ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોના વૈચારિક સંઘર્ષ , આઝાદીની સવાર, રજવાડાઓનો અંત, ભારત-પાકિસ્તાનનાં ભાગલા અને પ્રજાઓના માનસિક વિભાજનની આ કથા છે. વીસમી સદીના પરોઢથી એકવીસમી સદીના સૂર્યોદયનો સમય અહીં વણી લેવાયો છે.
To order this book –
| Book Type | Hard Cover, Soft Cover |
|---|---|
| Category | |
| Tags |
Reviews
There are no reviews yet.