ધર્મો રક્ષતિ

યુ. એસના ‘કમ્યૂનિકી મિડીયા હાઉસ’નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, “મા મૃત્યુ પામી છે”.
એ મા જેની સાથે વર્ષો પહેલા સંબંધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી… એ મા જતી રહી છે.
આ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની…
આ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની…
આ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની…

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *