અસ્મિતા

અસ્મિતાની શરૂઆતમાં કહેવાયું છે “ ભારતની કર્કશા, કક્ળાટીયણ કુળવધુઓને અર્પણ”.
આ નવલકથા આવી જ એક સ્ત્રીની આત્મશોધની કથા છે. સુમા એક મધ્યમવર્ગીય , નોકરીયાત ગૃહિણી છે. એનો સ્વભાવ એટલો રુક્ષ છે કે એની આસપાસના લોકો એની કડવાશ અને કચકચથી થાકી ગયા છે.
એક રાત્રે સુમા ઘરની વેરવિખેર પડેલી વસ્તુઓ સરખી મુકે છે, ઊંઘતી દીકરીના કાનમાંથી ઈયરફોન્સ કાઢે છે, પતિને ઓઢાડે છે અને પોતાની બેગ લઈને એકપણ શબ્દની આપલે વિના ચાલી જાય છે. ‘અસ્મિતા’ એ મૌન વિદાય પછીની કથા છે…. જનારના પરિચયની યાત્રા છે. ભારતની દરેક મધ્યમવર્ગીય ગૃહલક્ષ્મી આ લઘુનવલની નાયિકા છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *