આ કથા છે અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી એક સાદી ગૃહિણીની. પાડોશણ સાથે ભીંડાના ભાવની વાતો કરતી, વરસાદ આવે તો સૂકવેલા કપડાં લેવા દોડતી, રોજ ગાયને રોટલી નાખતી એક સાવ સાધારણ સ્ત્રીની. એનામાં કોઈ વિશેષતા નથી… સિવાય કે સાતત્ય.
પણ ધીમી ધારે વહેતું પાણી કાળમીંઢ પથ્થરને ફાડીને વહી નીકળે છે. સાતત્ય પર જ સૃષ્ટિ અને સભ્યતા ટકેલા છે.
તો કથા રમીલાની… સાતત્યની… દાંમ્પત્યની.
Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR
Reviews
There are no reviews yet.