ત્વમેવ ભર્તા

મહાકાવ્ય ‘રઘુવંશમ’ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે …
“ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ:।”
(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)
પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું.
કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.
આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે.
આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.
આ નાયિકા કહે છે “કોઈકે તો ભૂંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ….હું છું …. હું છું”

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *