સમાંતર

સમાંતર મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાનો અને પછીનો છે. આથી જ અનાહિતાકુંવર , રઘુનાથ બર્વે અને ઈમાદ સૈયદની આ કથા ફક્ત એમની નથી, આ દેશની પણ છે.
ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોના વૈચારિક સંઘર્ષ , આઝાદીની સવાર, રજવાડાઓનો અંત, ભારત-પાકિસ્તાનનાં ભાગલા અને પ્રજાઓના માનસિક વિભાજનની આ કથા છે. વીસમી સદીના પરોઢથી એકવીસમી સદીના સૂર્યોદયનો સમય અહીં વણી લેવાયો છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

Additional information

Book Type

Hard Cover, Soft Cover

Category
Tags

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *